કલ્પવૃક્ષ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

YUGCHETNA GUJARATI SMS


સર્જનહારે જન્મ સમય

એક પારસમણી આપેલ છે,

અને તે એવો છે કે જેને આજીવન જીવવાએ

જવાનો કે ખોવાઈ જવાનો ભય નથી,

તેનુ નામ છે, વિચારણા,

YUGCHETNA GUJARATI SMS

અસત્ય અને હિંસા

માણસની બિનજવાબદારીમાંથી આવે છે,

જવાબદારી સૌથી મોટો સદ્દગુણ છે.

પોતાની ભૂલ વાંક સ્વીકારવાની

જેની તૈયારી હોય

તેને જ કોઈ મદદ કરી શકે.

YUGCHETNA GUJARATI SMS

ઐશ્ચર્ય ઉત્સાહીના પગ ચૂમે છે.

(અથર્વ.૭/૭૩/૧૦) જે

ઉત્સાહી અને કર્મનિષ્ઠ છે

તેમની પાસે દરિદ્રતા આવશે નહી.

*******

જીવનમાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને સાહસ વધતાં રહે.

(ઋગ્-૯/૬૩/૫)

આળસુ, પ્રમાદી, બીકણ અને

સંદેહી માણસ ઉન્નતિ કરી શકતો નથી.

YUGCHETNA GUJARATI SMS

ધર્માત્મામાં દસ હજાર માણસો જેટલું બળ હોય છે.

(અથર્વ.૧૯/૫૧/૧)

જેનો માર્ગ સચ્ચાઈનો છે

એને કોઈ હરાવી શકતું નથી.

Yugchetna Mobile Message

YUGCHETNA GUJARATI SMS

સમર્થ બનો, કામને પૂરું કરો,

સાચ બનો અને પેટ ભરો (ઋગ્-૧/૪૨)

બળવાન, કર્તવ્યપરાયણ, ઈમાનદાર અને સંપન્ન

વ્યક્તિઓને જ જીવન લાભ મળે છે.

YUGCHETNA GUJARATI SMS

અસત્ય નહીં,

સત્ય જ બોલો.

(અથર્વ.૪/૯/૭)

સત્યના માર્ગ ઉપર ચાલવું

એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે

YUGCHETNA GUJARATI SMS

સત્ય જ જીતે છે,

અસત્ય નહી.

(મુંડક.૩/૧/૫)

જૂઠમાં આકર્ષણ હોઈ શકે,

પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે.

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તથા તો ખરેખર જીવન ધન્ય બની જશે આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો .

YUGCHETNA GUJARATI SMS

YUGCHETNA GUJARATI SMS
Join now

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

Join Gayatri Gnan Mandir-Jetpur

Followers

કેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે?

દેશ વિદેશના મુલાકાતીઓ

FEEDJIT Live Traffic Feed