આત્મગૌરવ વિશ્વાસ અભાવે
જે પોતાનું મૂલ્ય ઓછું આકે,
એનું મૂલ્ય બીજા શા મટે વધારે આંકે ?
આત્મગૌરવ વિશ્વાસ અભાવે
જે પોતાનું મૂલ્ય ઓછું આકે,
એનું મૂલ્ય બીજા શા મટે વધારે આંકે ?
Labels: THOUGHT
સંકોચભર્યુ મૌન
એ સદગુણ ગણાશે,
બડાશ ભર્યો બબડાટ
એ મૂર્ખતા ગણાશે.
Labels: THOUGHT
Labels: THOUGHT
એટલા બધા કડવા ન બનો કે
લોકો તમને થૂંકી નાખે,
વળી એટલા બધા મીઠા ન બનો કે
લોકો તમને ચાવી ખાય
ફ્રી ગુજરાતી SMS મેળવો માત્ર
આ લીંક પર ક્લીક કરીને મોબાઇલ નં. વેરીફાઇ કરાવો
http://labs.google.co.in/smschannels/subscribe/yugchetna
Labels: suvichar
સર્જનહારે જન્મ સમય
એક પારસમણી આપેલ છે,
અને તે એવો છે કે જેને આજીવન જીવવાએ
જવાનો કે ખોવાઈ જવાનો ભય નથી,
તેનુ નામ છે, વિચારણા,
Labels: THOUGHT
અસત્ય અને હિંસા
માણસની બિનજવાબદારીમાંથી આવે છે,
જવાબદારી સૌથી મોટો સદ્દગુણ છે.
પોતાની ભૂલ વાંક સ્વીકારવાની
જેની તૈયારી હોય
તેને જ કોઈ મદદ કરી શકે.
Labels: THOUGHT
ઐશ્ચર્ય ઉત્સાહીના પગ ચૂમે છે.
(અથર્વ.૭/૭૩/૧૦) જે
ઉત્સાહી અને કર્મનિષ્ઠ છે
તેમની પાસે દરિદ્રતા આવશે નહી.
જીવનમાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને સાહસ વધતાં રહે.
(ઋગ્-૯/૬૩/૫)
આળસુ, પ્રમાદી, બીકણ અને
સંદેહી માણસ ઉન્નતિ કરી શકતો નથી.
Labels: suvichar
ધર્માત્મામાં દસ હજાર માણસો જેટલું બળ હોય છે.
(અથર્વ.૧૯/૫૧/૧)
જેનો માર્ગ સચ્ચાઈનો છે
એને કોઈ હરાવી શકતું નથી.
Labels: THOUGHT
સમર્થ બનો, કામને પૂરું કરો,
સાચ બનો અને પેટ ભરો (ઋગ્-૧/૪૨)
બળવાન, કર્તવ્યપરાયણ, ઈમાનદાર અને સંપન્ન
વ્યક્તિઓને જ જીવન લાભ મળે છે.
Labels: suvichar
અસત્ય નહીં,
સત્ય જ બોલો.
(અથર્વ.૪/૯/૭)
સત્યના માર્ગ ઉપર ચાલવું
એ પરમ શાંતિદાયક રાજમાર્ગ છે
Labels: THOUGHT
સત્ય જ જીતે છે,
અસત્ય નહી.
(મુંડક.૩/૧/૫)
જૂઠમાં આકર્ષણ હોઈ શકે,
પરંતુ સ્થિરતા તો સત્યમાં જ છે.
Labels: THOUGHT
Rishi-Chintan (Hindi) mailing list sends one e-mail message daily containing a positive thought based on writings of Pt. Shriram Sharma Acharya. Please subscribe using the above link to get regular Rishi-Chintan emails or visit this site regularly to see new messages.
Privacy: Rishi Chintan is a non-commercial website and it will not disclose your email information to any third party.
If you want to get daily Rishi Chintan email, please send an email to Gayatri.Chintan at gmail.com
Please Click here : Subscribe
--------------------------------------------------------------------
Labels: Rishi Chintan
ईन्द्रियों के गुलाम नहीं, स्वामी बनिए !
जो आदमी केवल ईन्द्रिय-सुखों और शारीरिक वासनाओं की तृप्ति के लिए जीवित है और जिस के जीवन का उदेश्य ' खाओ, पीओ, मौज उडाओ' है | निस्संदेह वह आदमी परमात्मा की ईस सुन्दर पृथ्वी पर एक कलंक है, भार है | कयों कि उसमे सभी परमात्मीय गुण होते हुए भी वह एक पशु के समान नीच वृत्तियों मे फसा हुआ है | जिस आदमी में ईश्वरीय अंश विद्यमान है, वही अपने सुख से हमें अपने पतित जीवन को दुख भरी गाथा सुनाता है !! यह कितने दुख की बात है | जिस, आदमी का शरीर सूजा हुआ, भद्दा, लजजा युक्त, दुखी और रुग्ण है, व ईस सत्य की घोषणा करता है कि जो आदमी विषय वासनाओं की तृप्ति में अन्धा धुन्ध, बिना आगा पीछा देखे लगा रहता है, वही शारीरिक अपवित्रताओ, यातनाओ को सहता है |
वास्तव में आदर्श मनुष्य वही है, जो समस्त पाशविक वृत्तियों तथा विषय वांसनाओं को रखता हुआ भी उनके उपर अपने सुसंयता तथा सुशासक मन से राजय करता है, जो अपने शरीर का स्वामी है, जो अपनी समस्त विषय वासनाओ की लगाम की अपने द्रढ तथा धैर्य युक्त हाथो में पकड कर अपनी प्रत्येक ईन्द्रिय से कहता है कि तुम्हे मेरी सेवा करनी होगी, न कि मालिकी | र्मै तुम्हारा सदुपयोग करुंगा दुरुपयोग नहीं | एसे ही मनुष्य अपनी समस्त पाशविक वृत्तिओ तथा वासनाओ की शक्तियों को देवत्व में परणित कर सकते है - विलास मृत्यु हे और संयम जीवन है | सच्चा, रसायन शास्त्री वही है जो विषम वासनाओ के लोहे को आघ्यात्मिक तथा मानसिक शक्तियों के स्वर्ण में पलट लेता है |
Labels: अखंड ज्योति
महाकाल से प्रार्थना :

हे महाकाल ! उज्जवल भविष्य की रचना के लिए-अ५ने संकल्पों को पूरा करने के लिए हमें उ५युक्त शक्ति , मनोवृति तथा प्रेरणा दें | हे प्रभो ! हमारे संकल्प पूरे हों | हम सुख-सौभाग्य, श्रेय-पुण्य तथा आ५की कृपा के अधिकारी बनें | आ५से दिव्य अनुदान पाने और उन्हें जन-जन तक ५हुंचाने की हमारी पात्रता बढती रहे |
Copyright 2009 -
કલ્પવૃક્ષ
Blogspot Theme Design by: Ray Creations, HostingITrust.com