કલ્પવૃક્ષ

ૐ ભૂર્ભુવ:સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ||

अमृतवाणी - युगऋषि श्रीराम शर्मा आचार्य


 

मनुष्य का यौवन वसन्त केवल एक बार ही आता है।

वृक्ष वसन्त ऋतु में पल्लव, पुष्प और फलों से सुशोभित होते हैं। मनुष्य अपने यौवन काल में पूर्ण आभा के साथ विकसित होता है।        

वृक्षों को कई वसन्त बार-बार प्राप्त होते हैं, पर मनुष्य का यौवन वसन्त केवल एक बार ही आता है। इसके बाद असमर्थता और निराशा से भरी वृद्धावस्था और उसके पश्चात मृत्यु।       

जिसने यौवन का सदुपयोग नहीं कर पाया, उनको हाथ मल-मलकर पछताना ही शेष रह जाता है। युवावस्था जीवन का वह अंश है, जिसमें उत्साह, स्फूर्ति, उमङ्ग, उन्माद और क्रियाशीलता या तरङ्गे प्रचण्ड वेग के साथ बहती रहती है।       

आज तक जितने भी महत्वपूर्ण कार्य हुए हैं, उनकी नींव यौवन की सुदृढ़ भूमि पर ही रखी गई है। बालकों और वृद्धों की शक्ति सीमित होने के कारण उनसे किसी महान कार्य की आशा बहुत ही स्वल्प मात्रा में की जा सकती है। यौवन सबसे बड़ी जिम्मेदारी है।        

ईश्वर की दी हुई सबसे बड़ी अमानत है, जिसका समय रहते उत्तम से उत्तम उपयोग करना चाहिए। किसी भी देश और जाति का भाग्य उनके नवयुवकों के साथ रहता है। जिस समाज के युवक जागरूक, कर्तव्य परायण और देशभक्त हैं, वहीं सामूहिक उन्नति हो सकती है।        जहाँ के युवकों में आलस्य, अकर्मण्यता, स्वार्थपरता और दुर्गुणों की भरमार होगी, वह देश-जाति कदापि उन्नति के पथ पर अग्रसर नहीं हो सकती।        

भारतीय नवयुवक यौवन की जिम्मेदारी को अनुभव करते हुए तुच्छ स्वार्थों  को छोड़कर देश सेवा के पथ पर अग्रसर हों, इसकी आज ही सबसे बड़ी आवश्यकता है। (संकलित व सम्पादित)  

अखण्ड ज्योति जून 1943 पृष्ठ 16

૧૦૮ મહાદેવ શિવ ભગવાન નામાવલી



https://youtu.be/Rhl6kHd_OHI

०१. अमृतवाणी - युगऋषि श्रीराम शर्मा आचार्य

श्रेष्ठता के मार्ग पर चलने के लिए इतनी बहादुरी की जरुरत है जितनी सिपाहियों को भी नहीं पड़ती |

सिपाहियों को कम ताकत की जरुरत है , लेकिन अपने मानसिक चोरों के विरुद्ध लड़ने के लिए बहुत बड़ी ताकत चाहिए । 

हम जिस चक्रव्यूह में फंसे हुए हैं , उसमें से निकलने के लिए बड़ी बहादुरी की जरुरत है - हिम्मत की जरुरत है ।

मेरे गुरुदेव ने मुझे यही हिम्मत दी और मेरा शक्तिपात हो गया | शक्तिपात होने के पश्चात् में बढ़ता हुआ चला आया | 

देखिये..... रहस्य क्या ढाई अक्षर में..!!

मैंने कभी पढा था"पोथी पढ़ पढ़ जग मुआ पंडित भया न कोय,ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय।। "बहुत अथक प्रयास के बाद अब पता लगा ये ढाई अक्षर क्या है
-   देखिये ढाई अक्षर✍️✍️
√  ब्रह्मा और ढाई अक्षर की सृष्टि
√  विष्णु  और ढाई अक्षर की लक्ष्मी । 
√  कृष्ण और ढाई अक्षर की दुर्गा और शक्ति
√  श्रद्धा और ढाई अक्षर की भक्ति
√  त्याग  और ढाई अक्षर का  ध्यान
√  तुष्टि  और ढाई अक्षर की  इच्छा
√  धर्म  और ढाई अक्षर का  कर्म
√  भाग्य और ढाई अक्षर की  व्यथा
√  ग्रन्थ  और ढाई अक्षर का  सन्त
√  शब्द  और ढाई अक्षर का अर्थ
√  सत्य  और ढाई अक्षर की  मिथ्या
√  श्रुति  और ढाई अक्षर की  ध्वनि
√  अग्नि  और ढाई अक्षर का  कुण्ड
√  मन्त्र और ढाई अक्षर का  यन्त्र
√  श्वांस  और ढाई अक्षर के  प्राण
√  जन्म  ढाई अक्षर की  मृत्यु
√  अस्थि  और ढाई अक्षर की अर्थी
√  प्यार  और ढाई अक्षर का  युद्ध
√  मित्र  और ढाई अक्षर का  शत्रु
√  प्रेम  और ढाई अक्षर की  घृणा
जन्म से लेकर मृत्यु तक हम बंधे हैं ढाई अक्षर में।
हैं ढाई अक्षर ही वक़्त में और ढाई अक्षर ही अन्त में।
समझ न पाया कोई भी है रहस्य क्या ढाई अक्षर में..!!

02. प्रज्ञा अवतार की कलम से✍🏻


वृद्धों की समस्याएं और समाधान
पहला काम तो यह कीजिए कि बुढ़ापे की इस अवस्था में जवानी के गुलछर्रे याद कर करके कूढना,छोड़िए क्योंकि ऐसा करने से आपको उन दिनों की अनुभूति होती रहेगी और वर्तमान की स्थिति उनके अनुकूल नहीं है इसलिए आपको और भी अधिक मानसिक कष्ट होगा। शरीर को जवानी में थका डाला गया है,मन विकारों के पास गिरवी रख दिया है।अधूरे काम आपको सांप के कांटे की तरह छिद रहे हैं। आप पछताते और मन ही मन कहते हैं "हाय मैं कुछ भी तो नहीं कर सका"! इस हाय तोबा,ताप और पश्चाताप को त्यागिए। जो कुछ थोड़ा बहुत कर सके हैं,उसी पर संतोष कीजिए और आगे के लिए अथवा पुनर्जन्म के लिए संस्कारों का मानसिक निर्माण कीजिए। इससे भी अच्छा यह है कि इसी स्थिति के अनुरूप जो कुछ भी कर सकें करने का प्रयत्न कीजिए, पर जो कुछ नहीं कर सके हैं अथवा जो कर नहीं सकते उसकी चिंता छोड़िए। चिंता बुढ़ापे के हाथ में पैनी छुरी ही समझिए।
पंडित श्रीराम शर्मा आचार्य

01. प्रज्ञा अवतार की कलम से✍🏻

वृद्धों की समस्याएं और समाधान अब आप बूढ़े हो गए हैं और जवानी में बुढ़ापे की तैयारी भी नहीं की है। इसलिए स्वाभाविक है कि आप पछताएं और अपने को कोसे। वही आप कर भी रहे हैं। मगर इस पछताने, कोसने और रोने झीकनें से होता क्या है।न तो इससे बुढ़ापा चला जाएगा और न उससे बुढ़ापा काटने में मदद मिलेगी। अब तो आपको लाभ साहस पूर्वक बुढ़ापे से टक्कर लेने से ही मिलेगा।
 पंडित श्रीराम शर्मा आचार्य✍🏻

વેદના ઋષિનું મહાન દર્શન-સંશોધન એટલે ગાયત્રી મહામંત્ર.

ગાયત્રી છંદનો એક પ્રકાર છે. વેદમાં ગાયત્રી, અનુષ્ટુપ, જગતી, બૃહતી વગેરે અનેક છંદો છે. તેમાં મુખ્ય ગાયત્રી અને અનુષ્ટુપ છંદ છે. ગાયત્રી છંદમાં ૮ અક્ષરના ત્રણ ચરણો કુલ મળીને ૨૪ અક્ષરો થાય છે. સૌથી લોકપ્રિય સવિતા (સૂર્યનારાયણ) ગાયત્રી મંત્ર છે.

ૐ ભૂર્ભુવર્સ્વ: તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ (ઋગ્વેદ, ૩/૬૨/૧૦, યજુર્વેદ ૩/૩૫)
ભાવાર્થ: પૃથ્વી, આકાશ અને સ્વર્ગલોક એમ ત્રણેય જગતને પ્રકાશિત કરનારા હે પરમ તેજસ્વી સવિતાદેવ, અમે આપનું ધ્યાન કરીએ છીએ. આપ અમારી બુદ્ધિને પ્રકાશિત કરી અમારો ઉત્કર્ષ કરો!

અહીં ભૂ:, ભુવ: અને સ્વ: એમ ત્રણ વ્યાહૃતિઓ છે. (વ્યાહૃતિઓને બાદ કરતાં ચોવીસ અક્ષર થાય છે.) જે ત્રણ લોક અથવા આપણા અસ્તિત્વનાં ત્રણ સ્તરો- સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. સવિતા પ્રકાશ અને જ્ઞાનના દેવતા છે. આ બુદ્ધિને સન્માર્ગે રહે તેવી પ્રાર્થના છે. 

માનસકાર કહે છે, ‘જહાં સુમતિ તહાં સંપતિ નાના જહાં કુમતિ તહાં વિપતિ નિદાના!’ સન્મતિથી મળે સર્વસંપદા અને કુમતિથી વિપત્તિ. કેવો પ્રેક્ટિકલ મંત્ર છે! બીજા દેવતાનાં ગાયત્રી મંત્રો પણ છે. જેમ કે, 

ગણેશ ગાયત્રી - એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત્; 

શિવગાયત્રી - તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર: પ્રચોદયાત્; 

વિષ્ણુગાયત્રી - નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ: પ્રચોદયાત્; 

હનુમાન ગાયત્રી - આંજનેયાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો હનુમાન્ પ્રચોદયાત્ વગેરે. 

ઇષ્ટદેવતાની ઉપાસના જે તે ગાયત્રી મંત્રથી થઇ શકે. જો કે સવિતા ગાયત્રી મંત્રનું વિશેષ મહત્ત્વ છે.
સવિતા: પ્રસવિતા! જે પ્રસવ કરે તે સવિતા. આપણે જાણીએ છીએ કે પૃથ્વી સહિતના સૌરમંડળના નવ ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી થઇ છે. સવાર પડે અને આખું જગત જાગી ઊઠે. માણસ તો ઠીક, પશુ-પંખી અને વનસ્પતિ પણ! સૂર્યની ઊર્જા વિના કશું સંભવે ખરું? આપણી જોવાની શક્તિ અને સાત રંગો પણ સૂર્યના કિરણોની જ દેણ છે. એ સાત રંગો એ જ સૂર્યનારાયણના સાત ઘોડા! સૂરજદાદાની નિયમિતતા તો જુઓ! એ ક્યારેય મોડા પડે ખરા? વળી એમનો પ્રેમ પણ પૂર્વગ્રહ કે પક્ષપાત વગરનો છે. સુંદર મજાના ફૂલ હોય કે ઉકરડો - બધે જ સરખો પ્રકાશ આપે. સૂરજના તાપથી વરસાદ પડે, અનાજ પાકે, ઋતુઓ સર્જાય, ફળફુલ મળે અને વાતાવરણ ચોખ્ખું થાય! સૂર્યની ઊર્જા વિના આપણું જીવન સંભવ ખરું? કહે છે કે જેની ઉપાસના કરો, તેવા જ બનો. સૂર્ય જેવા તેજસ્વી બનવું કોને ન ગમે?
આધુનિક સમયમાં ગાયત્રીમંત્ર પર ખૂબ સંશોધન થયું છે. તેની હકારાત્મક અસરો અંગે અઢળક વૈજ્ઞાનિક પુરાવા પણ મળી આવે છે. ગાયત્રીની સાધનાથી મન શાંત રહે છે. યાદશક્તિ સતેજ થાય છે. આરોગ્ય સારું રહે છે. તર્ક અને સમજશક્તિ કેળવાય છે. ધ્યાનશક્તિ વધે એટલે કામકાજમાં આપોઆપ સફળતા મળે. બુદ્ધિનો ઉદય અથવા રચનાત્મક ઉપયોગની પ્રાર્થના પોતે જ કેટલી પ્રોગ્રેસિવ છે! હજારો વર્ષથી ગાયત્રી ઉપાસના થતી રહી છે, થતી રહેશે.
ગાયત્રી ઉપાસના કઇ રીતે કરવી? 
સવારમાં વહેલા ઊઠી સ્નાન કરીને સૂર્યનમસ્કાર સાથે પ્રાણાયામ કરીએ. કૂમળો તડકો વિટામિન ''ડી'' આપે અને સૂર્યને તાંબાના કળશથી ધરેલ અર્ધ્યનું જળ પીવું આરોગ્યપ્રદ છે. આ બધાં સાથે ગાયત્રી મંત્રની નિયમિત એક માળા એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારે છે. આવો, વેદના ઋષિનો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરી સો વર્ષનું સુખી, રચનાત્મક અને કાર્યક્ષમ આયુષ્ય ભોગવીએ.

जीवन के सारे अधिकार ईश्वर के हाथ

 

             जीवन के सारे अधिकार जब ईश्वर के हाथ सौंप देते हैं तो पूर्ण निश्चिंतता आ जाती है। कोई भय नहीं, कोई आकांक्षा नहीं। न कुछ दुःख न किसी प्रकार का सुख शेष रहता है। 

             पूर्ण तृप्ति और अलौकिक आनंद की अनुभूति होती है। जब जीवन की बागडोर परमात्मा को सौंप देते हैं, तब उसे बुलाना भी नहीं पडता। वह स्वयं ही आकर भक्त के प्रत्येक अवयव में स्थित होकर अपना कार्य करने लगते हैं। इस स्थिति को ही पूर्ण समर्पण कहते हैं।

પ્રજ્ઞા પુરાણ કથા પરિવાર વ્યવસ્થા પ્રકરણ ૨૪

વિશ્વાસ કરો કે તમે મહાન છો

Nav Yug ni Geeta Vani 07 Full HD

वेदों का दिव्य संदेश ब्राह्मणत्व 06

Udeshya Uncho Rakho Full HD

Pahela Aapo Pachhi Melvo

પહેલાં આપો, પછી મેળવો.



એ પ્રશ્ન વિચારણીય છે કે મહાપુરુષો પોતાની પાસે આવનારાઓ પાસે સદૈવ યાચના શા માટે કરે છે? મનન કર્યા પછી મને સમજાયું કે ત્યાગથી વધારે મોટો પ્રત્યક્ષ અને તરત ફળ આપનારો બીજો કોઈ ધર્મ નથી. ત્યાગની કસોટી માનવીના ખરાખોટા સ્વરૂપને દુનિયાની સામે રજૂ કરે છે. મનમાં જામેલા કુસંસ્કારો અને વિકારોના બોજને હલકો કરવા માટે ત્યાગતી વધારે સારું બીજું કોઈ સાધન નથી.
જો તમે દુનિયા પાસેથી કંઈક મેળવવા ઈચ્છતા હો, વિદ્યા, બુદ્ધિ ગમે તે પ્રાપ્ત કરવા ઈચ્છતા હો તો ત્યાગ કરો. ગાંઠે બાંધેલું કંઈક છોડો. કોઈ વસ્તુ લૂંટના માલની જેમ મફતમાં મળતી નથી. આપો, તમારી પાસે પૈસા, રોટી, વિદ્યા, શ્રદ્ધા, સદાચાર, ભક્તિ, પ્રેમ, સમય, શરીર જે કાંઈ હોય તે છૂટા હાથે દુનિયાને આપો, બદલામાં આપને અનેકગણું મળશે. ગૌતમ બુદ્ધે રાજસિંહાસનનો ત્યાગ કર્યો,
ગાંધીજીએ પોતાની વકીલાત છોડી, પરંતુ એમણે જે છોડ્યું એનાથી વધારે મેળવ્યું. વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર પોતાની એક કવિતામાં કહે છે કે તેણે હાથ ફેલાવીને મારી પાસે કંઈક માગ્યું. મેં મારી ઝોળીમાંથી અન્નનો એક દાણો એને આપી દીધો. સાંજે મેં જોયું કે ઝોળીમાં એવડો જ એક સોનાનો દાણો મોજૂદ હતો. હું ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો કે મેં મારું સર્વસ્વ શા માટે ના આપી દીધું કે જેનાથી હું ભિખારીમાંથી રાજા બની જાત? અખંડજ્યોતિ , માર્ચ-19 40, પેજ-9

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્ય

યુગક્રાંતિના ઘડવૈયા પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે લખાયેલ ક્રાંતિકારી સાહિત્યમાં જીવનના દરેક વિષયને સ્પર્શ કરાયો છે અને ભાવ સંવેદનાને અનુપ્રાણિત કરવાવાળા મહામૂલા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું છે. તેઓ કહેતા “ન અમે અખબારનવીસ છીએ, ન બુક સેલર; ન સિઘ્ધપુરૂષ. અમે તો યુગદ્રષ્ટા છીએ. અમારાં વિચારક્રાંતિબીજ અમારી અંતરની આગ છે. એને વધુમાં વધુ લોકો સુધી ૫હોંચાડો તો તે પૂરા વિશ્વને હલાવી દેશે.”

દરેક આર્ટીકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પ્રયત્ન કરશો તથા તો ખરેખર જીવન ધન્ય બની જશે આ૫ના અમૂલ્ય પ્રતિભાવો આપતા રહેશો .

YUGCHETNA GUJARATI SMS

YUGCHETNA GUJARATI SMS
Join now

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

Join Gayatri Gnan Mandir-Jetpur

Followers

Blog Archive

કેટલાં લોકો અત્યારે આ બ્લોગ જુએ છે?

દેશ વિદેશના મુલાકાતીઓ

FEEDJIT Live Traffic Feed